Search Contact Site Map Download News Vicharan Home
Satsang Exams
 
   


Pre-Test Papers
Exam Guidance
Exam Books & Syllabus
Audio Books
Past Papers
(with Solutions from March 2008)
         

Exam Guidance

શ્રી પરીક્ષાર્થી,
સસ્નેહ જયશ્રી સ્વામિનારાયણ.

છેલ્લા ઘણા સમયથી પરીક્ષાર્થીઓની ઈચ્છા હતી કે સત્સંગ પરીક્ષામાં માંગેલા પ્રશ્નોના ઉત્તરો કેવી રીતે લખવા તેનું માર્ગદર્શન મળે તો સારું. આથી આ અંગે પરીક્ષા કાર્યાલયે તેજસ્વી પરીક્ષાર્થીઓએ લખેલા ઉત્તરોને કોમ્પ્યુટર ટાઈપ દ્વારા દર્શાવીને આપની સમક્ષ ઉત્તરવહીની અંદર જ રજુ કર્યા છે. આ તો ફકત એક દિશા સૂચન છે તથા માર્ગદર્શન છે કે કેવી રીતે તેજસ્વી પરીક્ષાર્થીઓ ઉત્તરો લખે છે. આનાથી પણ વધારે સારા ઉત્તરો આપ લખી શકો છો.
આપ સર્વે વધારે સારી તૈયારી અને વધારે સારી મહેનત કરીને આનાથી પણ વધુ સુંદર, સપષ્ટ અને સારા ઉત્તરો લખીને ભગવાન સ્વામિનારાયણ તથા પ્રગટગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજને અંતરથી રાજી કરો તે જ અભ્યર્થના.

સત્સંગ શિક્ષણ પરીક્ષા કાર્યાલય.



 
 
 
| Home | Satsang Exams | Past Papers | Exam Syllabus |